જાન ઇન્જનહાઉઝનો પ્રયોગ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ જાન ઇન્જનહાઉઝ $(1730-1799)$ એ પ્રિસ્ટલી દ્વારા ઉપયોગમાં લેવાયેલ સેટઅપ જેવું જ સેટઅપ વાપર્યું હતું.
$\Rightarrow$ તેમણે આ પ્રયોગ એકવાર અંધારામાં અને એકવાર સૂર્યપ્રકાશમાં કર્યો હતો.
$\Rightarrow$ તેના પરથી નિષ્કર્ષ નીકળ્યો કે વનસ્પતિની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ અનિવાર્ય છે.
$\Rightarrow$ સૂર્યપ્રકાશ કોઈક રીતે સળગતી મીણબત્તી અથવા શ્વાસ લેતા પ્રાણીઓ દ્વારા દૂષિત થયેલી હવાને શુદ્ધ કરે છે.
$\Rightarrow$ એક જલીય વનસ્પતિ સાથેના સુંદર પ્રયોગમાં,ઇન્જનહાઉઝે દર્શાવ્યું કે તેજસ્વી સૂર્યપ્રકાશમાં,લીલા ભાગોની આસપાસ નાના પરપોટા રચાય છે.
$\Rightarrow$ જ્યારે અંધારામાં આવા પરપોટા જોવા મળતા નથી.
$\Rightarrow$ પાછળથી,તેમણે ઓળખ્યું કે આ પરપોટા ઓક્સિજનના હતા.
$\Rightarrow$ આમ,તેમણે સાબિત કર્યું કે વનસ્પતિના માત્ર લીલા ભાગો જ ઓક્સિજન મુક્ત કરી શકે છે.

Explore More

Similar Questions

$PGA$ ને કોના પ્રકાશસંશ્લેષણમાં $CO_2$ સ્થાપનની પ્રથમ નીપજ તરીકે શોધવામાં આવી હતી?

પ્રકાશસંશ્લેષણમાં $CO_2$ ના સ્થાપનથી પ્રથમ સ્થાયી નીપજ $3$-ફોસ્ફોગ્લિસેરિક એસિડ $(PGA)$ બને છે,તેની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

પ્રકાશની હાજરીમાં ફેરિક ક્ષાર,વાયોલોજન ડાઈ વગેરેની હાજરીમાં અલગ કરેલા હરિતકણના સસ્પેન્શનમાં $O_2$ નું સતત ઉત્સર્જન થવાની પ્રક્રિયાને શું કહે છે?

પ્રકાશસંશ્લેષણ પરના સંશોધનમાં ઝડપી પ્રગતિ માટે મોટાભાગે જવાબદાર પ્રાયોગિક સામગ્રી કઈ છે?

બેક્ટેરિયલ પ્રકાશસંશ્લેષણમાં,હાઇડ્રોજન દાતા કોણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo